આઠમના વારાહી માતાના મંદિરે હવન યોજાયો
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૪ ઓક્ટોબર: નવરાત્રી ના નવ દિવસ દરમિયાન હિન્દૂ શાસ્ત્ર મુજબ અનેકવિધ ધાર્મિક કાર્યો હાથ ધરવામાં આવે છે, આઠમના દિવસે કુળદેવી નો હવન યોજવામાં આવે છે ત્યારે ઠાકર પરિવારના કુળદેવી વારાહી માતાનો હવન યોજવામાં આવ્યો હતો,
નાગરચકલા વિસ્તારમાં આવેલા જુના સી.વી.ઠાકર ના ડેલો વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરે હવન યજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પરીવાર ના સદસ્યો હાજર રહ્યા હતા.
*******
loading…