દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે આજે સાદાઈ થી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે
રિપોર્ટ:જગત રાવલ, જામનગર
કોરોના મહામારીના પગલે દ્વારકાધીશ મંદિર માં ભક્તો માટે પ્રતિબંધ હોવાના કારણે મંદિર પરિસર સુમસામ ભાસી રહી છે
દ્વારકા જગતમંદિરમાં જન્મોત્સવ પ્રસંગે ફક્ત પૂજારી પરીવાર જ કરશે કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી અન્ય કોઈ ભક્તો ને પ્રવેશ આપવામાં આવશે નહીં.
ભક્તો ઘરે બેઠા જ વેબપેઇજ
http://www.dwarkadhish.org પરથી કરી ભગવાન કૃષ્ણ ના જન્મોત્સવ ના લાઈવ દર્શન ની વ્યવસ્થા કરવામાં આવી છે.