Janmashtami 2023: જન્માષ્ટમી પર ચોક્કસથી ઘરે લાવો આ વસ્તુઓ, વાંચો વિગતે…

Janmashtami 2023: જન્માષ્ટમીના દિવસે ઘરમાં નાની લાકડાની અથવા ચાંદીની વાંસળી લાવો ધર્મ ડેસ્ક, 07 સપ્ટેમ્બરઃ Janmashtami 2023: જન્માષ્ટમી શ્રીકૃષ્ણની જન્મજયંતિ તરીકે દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. લોકો જન્માષ્ટમી માટે અનેક … Read More

Janmastmi and Ramanad swami jayanti: કુમકુમ મંદિર ખાતે જન્માષ્ટમી અને રામાનંદસ્વામીની જયંતી ઉજવાઈ

Janmastmi and Ramanad swami jayanti: શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદસ્વામીની ર૮૩ મી જયંતી ઉજવાઈ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ તા. ર૧ – ૭ – ઈ.સ. ૩રર૮ ના થયો હતો. ૧રપ વર્ષ … Read More

2 suffocate to death at mathura: વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન શ્વાસ રૂંધાવાથી 2 વ્યક્તિના મોત નીપજ્યા

2 suffocate to death at mathura: આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને વૃંદાવનની રામ કૃષ્ણ મિશન, બ્રજ હેલ્થ કેર અને સૌ શૈયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા નવી દિલ્હી, 20 ઓગષ્ટઃ2 suffocate to … Read More

2 days celebrated krishna janmotsav: જાણો શા માટે બાળ ગોપાલનો જન્મોત્સવ 2 દિવસ સુધી ઊજવાય છે?

2 days celebrated krishna janmotsav: શ્રાવણ મહિનાના વદ પક્ષની રાતનાં સાત મુહૂર્ત વીતી ચૂક્યાં હતાં અને આઠમો પ્રહર શરૂ થઈ ગયો હતો. રોહિણી નક્ષત્ર હતું, જયંતિનો સંયોગ બનતો હતો અને … Read More

Janmashtami celebration at Ambaji: શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં પરિભ્રમણ કરી માનસરોવર ખાતે રાધાકૃષ્ણ મંદિરે પરિપૂર્ણ કરવામાં આવી

Janmashtami celebration at Ambaji: અંબાજીમાં 40 જેટલા ગોવિંદાઓ દ્વારા 25 થી 30 ફૂટ ઊંચા પિરામિડ બનાવી શહેરની 121 જેટલી દહીં હાંડી ફોડી જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા … Read More

Nandmahotsav: નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી…

Nandmahotsav: જન્માષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ન નો જન્મ ઊજવાય છે. પછી પાંરણા એટલે કે નંદમહોત્સવ ધામધુમ થી ઊજવાય છે Nandmahotsav: ઓગષ્ટ મહીનો એટલે તહેવારો નો મહીનો. આ મહીનાની શરૂઆત થી જ … Read More

Rainy conditions all over gujarat: જન્માષ્ટમીના પ્રસંગે લગભગ સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ

Rainy conditions all over gujarat: અત્યાર સુધી સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો છે. જેથી સમગ્ર ચોમાસાની સિઝનના કુલ વરસાદની સરેરાશને જોતા 58ટકા વરસાદની હજી પણ ઘટ છે ગાંધીનગર, 30 … Read More

Happy janmashtami: જન્માષ્ટમીના રહસ્યોને સમજી તેની અલૌકિક ઉજવણી કરીએ

Happy janmashtami: જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવ અને પુર્ણ પુરુષોત્તમ એવા આપણા લાડીલા શ્રીકૃષ્ણ વચ્ચેના સંબધોને લગતા છે જે જન્માષ્ટમીના રહસ્યો સાથે સીધા જોડાયેલા છે અહેવાલઃ બ્રહ્માકુમારી Happy janmashtami: ભારતમાં ઉજવાતા … Read More

Dwarika no Nath: જન્માષ્મીનાં પાવન પર્વે જાણીતા સંગીત વિશારદ”વિક્રમ લાબડીયા”નાં સુમધુર કંઠે ગવાયેલુ ગીત- એક વાર જરુર સાંભળો

Dwarika no Nath: જન્માષ્ટમીનાં પાવન પ્રસંગે આવી ગયું છે,ગુજરાતનાં ખ્યાતનામ લોકગાયક તેમજ સંગીત વિશારદ”વિક્રમ લાબડીયા”નાં સુમધુર કંઠે,તદ્દન નવા અંદાજમાં ગવાયેલું જાણીતું પદ… “દ્વારીકાનો નાથ” અમદાવાદ , ૩૦ ઓગસ્ટ: Dwarika no … Read More

Temple open time: સોમવારે શિવભક્તિ-કૃષ્ણભક્તિનો દિવ્ય સંયોગ, સોમનાથ મંદિર રાત્રે 10 સુધી, ભાલકાતિર્થ રાત્રે 9 સુધી ખુલ્લુ રહેશે

Temple open time: સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ તથા ભારતવર્ષના ચાર ધામ પૈકીનું એક  દ્વારકા બન્ને વહેલી સવારથી રાત્રિ સુધી દર્શનાર્થે ખુલ્લા રાખવા નિર્ણય લેવાયો ધર્મ ડેસ્ક, 29 ઓગષ્ટઃ Temple open time: … Read More