અંબાજી બીગ બ્રેકીંગ. . અંબાજી માં ભાદરવી પુનમ નાં મેળા દરમીયાન માતાજી નું મંદિર બંધ રહેશે
તારીખ 24/08/2020 થી 04/09/2020 સુધી 12 દિવસ અંબાજી મંદિર બંધ રાખવા કરાઇ જાહેરાત.
લાખ્ખો માઇ ભક્તો ને માતાજી નાં દર્શન ઓનલાઇન કરાવાશે. ગબ્બર દર્શન પણ ઓનલાઇન થશે, કોરોનાં નાં સક્રમણ ને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ નો નિર્ણય. અંબાજી મંદિર માં વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ શાળા માં હોમહવન કરાશે.