Ambaji Bhadarvi poonam: શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પારંપારિક મેળો રદ્દ, યાત્રાળુઓને માનતા માટે દર્શનની પૂરતી વ્યવસ્થા કરાવાઈ

Ambaji Bhadarvi poonam: આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નિમિતે શ્રદ્ધાળુઓને દર્શન કરી શકે એ માટે કોવિડ પ્રોટોકોલ સાથે રાજ્ય સરકારે કરી સંપૂર્ણ વ્યવસ્થા – પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદી¤ જગત … Read More

Bhadarvi Poonam:ભાદરવીપૂનમ મેળા માટે સરકારી રાહે બંધ રાખવા આદેશ,બીજી તરફ વરસાદી માહોલ અંબાજી જતા શ્રદ્ધાળુઓમાં નોંધપાત્ર ઘટાડો

Bhadarvi Poonam: લોકો માં કોરોના મહામારી નો ડર,સાથે અંબાજી જતા માર્ગો ઉપર કોઈ સેવા કેન્દ્રો નથી પરિણામે આ વખતે ભાદરવીપૂનમ માટે અંબાજી જતા શ્રદ્ધાળુઓ માં નોંધપાત્ર ઘટાડો… અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા … Read More

Ambaji Mata: અંબાજીમાં ભાદરવી પુનમ બાધા માનતાની પુનમ બની,શ્રધ્ધાળુંઓ બાધા પુર્ણ કરવા અંબાજી પહોચ્યા

Ambaji Mata: અંબાજી મંદિરમાં જ્યાં આજના દિવસે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યાં હાલ નહિવત માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શને જોવા મળી રહ્યા છે…. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, ૧૬ સપ્ટેમ્બર: … Read More

Ambaji bhadarvi poonam: ભક્તો માટે સૌથી મહત્વના સમાચાર, શું આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય- વાંચો વિગતે

Ambaji bhadarvi poonam: હાલમાં પ્રતિ દિવસ 40 હજાર કરતા વધુ દર્શનાર્થીઓ મંદિર મુલાકાત લઇ રહ્યાં છે અંબાજી, 08 સપ્ટેમ્બરઃ Ambaji bhadarvi poonam: યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના … Read More

Ambaji Bhadarvi Poonam: અંબાજી ખાતે આ ભાદરવી પૂનમ નો મેળો ભરાશે કે કેમ તે ભાવિક ભક્તો માં અસમંજસતા

Ambaji Bhadarvi Poonam: અંબાજીમાં મેળાને લઈ કોઈજ તૈયારીઓ જોવા મળતી નથી જે જોતા આ વખતે પણ મેળો મુલતવી રહે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મેળો … Read More

અંબાજી બીગ બ્રેકીંગ. . અંબાજી માં ભાદરવી પુનમ નાં મેળા દરમીયાન માતાજી નું મંદિર બંધ રહેશે

તારીખ 24/08/2020 થી 04/09/2020 સુધી 12 દિવસ અંબાજી મંદિર બંધ રાખવા કરાઇ જાહેરાત. લાખ્ખો માઇ ભક્તો ને માતાજી નાં દર્શન ઓનલાઇન કરાવાશે. ગબ્બર દર્શન પણ ઓનલાઇન થશે, કોરોનાં નાં સક્રમણ … Read More