અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં કોરોનાગ્રસ્તની સારવાર કરતા તબીબો માટે વેબીનાર યોજાયો
કોરોના સંલગ્ન સારવાર પધ્ધતિ અને આગામી આયોજન વિશે ચર્ચા કરવામાં આવી અમદાવાદ,૧૪ જુલાઈ ૨૦૨૦ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદીની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતની કોરોના સારવાર સાથે જોડાયેલ હોસ્પિટલના … Read More
