Rakesh tikait

અંબાજી બ્રેકીંગ: ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh tikait ગુજરાત આવશે

rakesh tikait

બનાસકાંઠા ના પાલનપુર માં (Rakesh tikait) કિસાન સભા નુ કર્યુ આયોજન

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૭ માર્ચ:
ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh tikait) ગુજરાત આવશે. બનાસકાંઠા ના પાલનપુર માં કિસાન સભા નુ કર્યુ આયોજન

  • રાકેશ ટિકૈત ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે.
  • સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી
  • રાકેશ ટિકૈત ૪ અને ૫ એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવશે
  • ટિકૈત 4 એપ્રિલના અંબાજી દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે.
  • રાકેશ ટિકૈત પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે.
Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…આ રાશિના જાતકો જે કાર્યને લઇને મુંઝવણ અનુભવે છે કે તે થશે કે નહીં? તો કાર્ય કરો સફળતા જરુર મળશે- આવો જાણીએ ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા અન્ય રાશિનું ભવિષ્ય