અંબાજી બ્રેકીંગ: ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh tikait ગુજરાત આવશે
બનાસકાંઠા ના પાલનપુર માં (Rakesh tikait) કિસાન સભા નુ કર્યુ આયોજન
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૭ માર્ચ: ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh tikait) ગુજરાત આવશે. બનાસકાંઠા ના પાલનપુર માં કિસાન સભા નુ કર્યુ આયોજન
- રાકેશ ટિકૈત ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે.
- સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી
- રાકેશ ટિકૈત ૪ અને ૫ એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવશે
- ટિકૈત 4 એપ્રિલના અંબાજી દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે.
- રાકેશ ટિકૈત પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે.