રિલાયન્સના પરિમલભાઈ નથવાણી પરિવાર દ્વારા સોમનાથ મંદિરમાં 53 સુવર્ણ કળશ નું અનુદાન કરાયું.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૭ ડિસેમ્બર: ૧૨ જ્યોર્તિલિંગ પેકી ના એક સોમનાથ મંદીર માં આજે રીલાઇનસ પરીવાર દ્વારા 53 સુવર્ણ કળશ નીપુજા કરવામાં આવી હતી, તેમજ પરિમલ નથવાણી પરીવાર દ્વારા ૧૧ સુવર્ણ કળશ નું અનુદાન મળ્યું છે. રીલાઇનસ ના ગ્રુપ પ્રેસિડેન્ટ અને પરિમલ નથવાણી ના પુત્ર ધનરાજભાઈ નથવાણી અને પરિવારના સદસ્યો હસ્તે સુવર્ણ કળસ ની પુજા કરવામાં આવી હતી,
૧ લાખ ૨૧ હજાર ના ૫૩ સુવર્ણ કળશ ની પુજા કરવામાં આવી હતી,અત્યાર સુધી ૫૫૦ કળશ નું મળ્યું ટ્રસ્ટ ને અનુદાન મળ્યું છે. સોમનાથ મહાદેવ મંદીર ના નરુતય મંડપ પર કુલ ૧૫૦૦ થી વધારે કળશ છે….જેમાંથી અત્યાર સુધી માં આજના ૫૩ કળશ સાથે ૧૩૦ જેટલા કળશો મંદીર પર લગાવી દેવાયા છે.
આ પણ વાંચો….
loading…