જામનગરમાં વાલીગીરી જન આંદોલન, ફી માફી માટે આવેદનપત્ર અપાયું.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર,૨૮ સપ્ટેમ્બર: જામનગરના સામાજીક કાર્યકર શેતલબેન શેઠ દ્વારા ચલાવવામાં આવતા વાલીગિરિ જન આંદોલન થકી ખાનગી શાળાઓ માં 50% ફી માફી મુદ્દે વાલીઓ તેમજ આગેવાનો દ્વારા જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત મુખ્યમંત્રી વિજયભાઈ ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, આ તકે શિવસેનાના દિલીપભાઈ આહીર, પૂર્વ ડે. મેયર સુરેશભાઈ આલરીયા સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા.
loading…