IPL 2021: ક્રિકેટના રસીકો માટે સારા સમાચાર, બાકી રહેલી મેચ હવે યુએઇમાં રમાશે, BCCI એ કરી જાહેરાત
નવી દિલ્હી, 29 મે: IPL 2021: ઇન્ડીયન પ્રીમિયર લીગની 14મી સીઝન પર સતત ઉદભવી રહેલા પ્રશ્નોનો અંત આવી ગયો છે. બીસીસીઆઇએ આઇપીએલ 2021 ની બાકી મેચોને યુએઇમાં યોજવાનો નિર્ણય કર્યો છે. શનિવારે બીસીસીઆઇની મીટિંગમાં આઇપીએલને ઇન્ડીયાને યૂએઇ શિફ્ટ કરવા પર સહમતિ બની છે.
ગત ઘણા દિવસોથી આઇપીએલની 14મી સીઝનને ભારતથી યૂએઇ શિફ્ટ કરાવવાના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ અત્યાર સુધી બીસીઆઇ આ વાત પર કંઇપણ બોલવાનું ટાળી રહ્યા હતા. શનિવારે આઇપીએલ 202(IPL 2021)1 ના ફ્યૂચરને લઇને બીસીઆઇએ એક મીટિંગ બોલાવી હતી અને ગત વર્ષની સફળતાને જોતાં યુએઇને આઇપીલ 2021ની બાકી 31 મેચોની મેજબાની માટે પસંદગી ઉતારવામાં આવી છે.
આ પણ વાંચો….
હવે રામદેવ બાબાએ IMA પર લગાવ્યો આ નવો આરોપ, વાંચો શું છે મામલો