CM Bhupendra Patel: પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુઃખીની કાર્ય પધ્ધતિ અપનાવી છે: મુખ્યમંત્રી

CM Bhupendra Pate: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.૩૩૭ કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત રાજકોટ, ૧૬ ફેબ્રુઆરી: CM Bhupendra Pate: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે રૂ. ૩૩૭.૦૬ કરોડના સૌની … Read More

ગુજરાતમાં ૭૫ લાખ હેક્ટર થી વધુ વિસ્તારમાં સિંચાઈની સવલત ઉપલબ્ધ:પાણી પુરવઠા મંત્રીશ્રી

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાયલા ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો             રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાયલા સ્થિત એ.પી.એમ.સી. ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. … Read More