સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બરે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બર-૨૦૨૦ને સુશાસન દિવસે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી રાજ્યભરમાં ર૪૮ તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન-મંત્રીશ્રીઓ-પદાધિકારીઓ સહભાગી થશે … Read More