25Cr Reliance donate for Uttarakhand: રિલાયન્સે ઉત્તરાખંડને રૂ. 25 કરોડનું યોગદાન આપ્યું

25Cr Reliance donate for Uttarakhand: રિલાયન્સે ઉત્તરાખંડને વિનાશક પૂર બાદ પુનઃનિર્માણ અને વિકાસ માટે રૂ. 25 કરોડનું યોગદાન આપ્યું અનંત અંબાણીએ જણાવ્યું કે આ યોગદાન રાજ્યના લોકો માટે સાતત્યપૂર્ણ વિકાસના … Read More