Bhadrapada-Kushagradhi Amavasya: સોમવાર અને મંગળવારે અમાસ, શિવજી-હનુમાનજી અને પિતૃઓ માટે દાન-ધર્મ કરવાનો શુભયોગ- વાંચો વિગત

Bhadrapada-Kushagradhi Amavasya: અમાસ તિથિએ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરો ધર્મ ડેસ્ક, 05 સપ્ટેમ્બર: Bhadrapada-Kushagradhi … Read More