chhattisgarh naxal attack: શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ગૃહમંત્રી અમિત શાહ જગદલપુર પહોંચ્યા- ઘાયલ જવાનો સાથે પણ કરશે મુલાકાત

નવી દિલ્હી, 05 એપ્રિલઃ ગઇ કાલે બીજાપુરમાં થયેલા નક્સલી હુમલા(chhattisgarh naxal attack)માં 22 જવાનોએ શહાદત વ્હોરી જેને લઈને આખો દેશ ગુસ્સામાં છે. નક્સલીઓના આ કાયરતાપૂર્ણ હરકત બાદ ગૃહ મંત્રાલય અલર્ટ … Read More