સુપ્રસિદ્ધ તીર્થ ચામુંડા ધામ ચોટિલા(Chotila)માં બનશે રોપ-વે, સીએમ વિજયભાઇ રૂપાણીએ વિધાનગૃહમાં કરી જાહેરાત

ગાંધીનગર, 01 માર્ચઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલામાં પર્વતની ટોચે બિરાજતા ચામુંડા માતાના દર્શને હવે ઝડપથી પહોચી શકાય તેવી યાત્રિ સુવિધા માટે ચોટિલામાં રોપ-વે સેવા શરૂ કરવાની જાહેરાત … Read More