CM dwarka puja: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ દ્વારિકાધીશ ના ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન આજે સવારે કર્યા હતા.

CM dwarka puja: મુખ્યમંત્રી એ ગુજરાત ત્વરાએ કોરોના મુક્ત થાય અને સૌ ના આરોગ્ય સુખાકારી સચવાઈ રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસ ની રાહ પર અગ્રેસર રહી ઉત્તમ થી સર્વોત્તમ … Read More