CM dwarka puja: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ દ્વારિકાધીશ ના ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન આજે સવારે કર્યા હતા.
CM dwarka puja: મુખ્યમંત્રી એ ગુજરાત ત્વરાએ કોરોના મુક્ત થાય અને સૌ ના આરોગ્ય સુખાકારી સચવાઈ રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસ ની રાહ પર અગ્રેસર રહી ઉત્તમ થી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના ભગવાન દ્વારિકાધીશ ના ચરણોમાં કરી હતી.
દ્વારિકા, ૨૨ જુલાઈ: CM dwarka puja: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારિકા માં સ્થિત જગત મંદિરમાં ભગવાન દ્વારિકાધીશ ના ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે આજે સવારે કર્યા હતા.
મુખ્યમંત્રી એ ગુજરાત ત્વરાએ કોરોના મુક્ત થાય અને સૌ ના આરોગ્ય સુખાકારી સચવાઈ રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસ ની રાહ પર અગ્રેસર રહી ઉત્તમ થી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના ભગવાન દ્વારિકાધીશ (CM dwarka puja) ના ચરણોમાં કરી હતી.
દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.
મંદિર ના ટ્રસ્ટીઓ એ મુખ્યમંત્રીનું સ્વાગત કરી તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.