નવા વરાયેલા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલને મુખ્યમંત્રીશ્રીના અભિનંદન

ગાંધીનગર, ૨૦ જુલાઇ ૨૦૨૦મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા શ્રી સી. આર. પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ શ્રી સી. આર. પાટીલને શુભેચ્છાઓ આપતાં … Read More

રાજ્યના ગરીબ-ઘરવિહોણા પરિવારો માટે ગુજરાતે ૩ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા:મુખ્યમંત્રીશ્રી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ૪૧૬આવાસો- પાટડી તાલુકા સેવાસદનના ઇ-લોકાર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી રૂ. ૧૮.૧૭ કરોડના ખર્ચે ૪૧૬ આવાસો-રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે પાટડી તાલુકા સેવાસદન કોરોનાની મહામારી વચ્ચે પણ સતર્કતા-સાવધાનીપૂર્વક રોજીંદી … Read More

વનબંધુઓને વન જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ડિઝીટલી વિતરણ મુખ્યમંત્રી શ્રીએ કર્યુ

ગાંધીનગર, ૧૮ જુલાઈ ૨૦૨૦ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડના વનવાસી ક્ષેત્ર કપરાડામાં ધરમપુર કપરાડા અને ઉંમરગામ ના મળીને કુલ ૯૧૦૦ વનબંધુઓને ર૯૯ હેકટર વન જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ડિઝીટલી વિતરણ … Read More

गुजरात में कोरोना से निपटने के प्रयासों से प्रभावित हुई केंद्रीय टीमः मुख्यमंत्री

गांधीनगर में सीएम और डिप्टी सीएम के साथ हुई बैठक आगे की रणनीति बनाने में मददगार होंगे केंद्रीय टीम के सुझावः मुख्यमंत्री संक्रमण को नियंत्रित करने के राज्य सरकार के … Read More

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા રાજ્ય સરકારે પ્રભાવી પ્રયાસો કર્યા છે:નીતિ આયોગના સભ્ય શ્રી વિનોદ પાલ

કોઈ પણ આપત્તિ સામેની લડાઈમાં સરકારના તંત્રની સાથે જનતાની ભાગીદારી અતિ આવશ્યક-ડો.રણદીપ ગુલેરીયા પ્રશાસનના પ્રયાસોને બિરદાવતી કેન્દ્રીય તજજ્ઞ ટીમના સભ્યો કેન્દ્રીય ટીમે કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી શહેર જિલ્લામાં ધન્વંતરિ … Read More

સુરતમાં ૧૦૦૦ બેડની ક્ષમતા વાળી કોરોના-કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલનો ગાંધીનગરથી E લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

સુરતમાં યુદ્ધના ધોરણે માત્ર ૧પ દિવસમાં ઊભી થયેલી ૧૦૦૦ બેડની ક્ષમતા વાળી કોરોના-કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલનો ગાંધીનગરથી E લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી……ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે સુદ્રઢ આરોગ્ય સુવિધાઓ-પગલાંઓથી સંક્રમણનો ફેલાવો અનય … Read More


ઉચ્ચત્તર પગાર ધોરણ અંગેના તા. રપ જૂન-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવામાં આવશે:મુખ્યમંત્રીશ્રી

રાજ્યના શિક્ષક સમુદાયના વ્યાપક હિતમાં મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાપૂર્ણ નિર્ણયઉચ્ચત્તર પગાર ધોરણ અંગેના તા. રપ જૂન-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવામાં આવશે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત……૬પ હજાર જેટલા શિક્ષકોને થશે લાભ….રાજ્ય … Read More

મુખ્ય મંત્રીશ્રી રાજકોટ મહાનગર ને 68.88 કરોડ ના વિવિધ વિકાસ કામોની લોકાર્પણ ખાત મુહુર્ત કરીને ભેટ આપી હતી

રાજકોટ, ૧૪ જુલાઈ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટ મહાનગર ને 68.88 કરોડ ના વિવિધ વિકાસ કામોની ભેટ ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ ખાત મુહુર્ત કરીને આપી હતી.તેમણે … Read More

આવતી કાલે મુખ્યમંત્રીશ્રી ૩ આદર્શ નિવાસી કન્યાશાળા તેમજ ૫ કુમાર છાત્રાલય ના ઇ -લોકાર્પણ ગાંધીનગર થી કરશે.

ગાંધીનગર,૧૨ જુલાઈ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સોમવારે 13 જુલાઈએ રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રહેવા જમવાની સુવિધા સરકાર દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવતા 3 … Read More

ડાકોર-દ્વારકાનો અદ્યતન વિકાસ વારાણસી-ગંગાઘાટની પેટ્રન પર કરવાના આયોજનનું પ્રેરક સૂચન કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની કામગીરી સમીક્ષા બેઠક-: રાજ્યના યાત્રાધામોના ઇન્ટીગ્રેટેડ હાઇલેવલ ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રીશ્રીનું સૂચન :-……યાત્રાધામોમાં દેવદર્શન સાથે પ્રવાસનનો હોલિસ્ટીક એપ્રોચ અપનાવી યાત્રાધામ વિકાસ કામો કરવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન … Read More