Amarnath cloudburst accident Update: અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના ભાવનગરના 22 યાત્રીઓ સુરક્ષિત મહુવાનું ત્યાંથી એક યાત્રાળુએ જણાવ્યું

Amarnath cloudburst accident Update: આ ઘટના સમયે ગુફા નજીક 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા જેમાં 13 શ્રદ્ધાળુના મોત થયા છે જયારે 45 શ્રદ્ધાળુ ફસાયા છે જેમાં ભાવનગર જિલ્લાના પણ … Read More

Cloudburst near amarnath shrine: અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યું, ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી

Cloudburst near amarnath shrine: હાલ સ્થાનિક વહીવટી તંત્ર ITBPની ટીમ સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યાં છે નવી દિલ્હી, 08 જુલાઇ: … Read More

Ambaji SBI ATM: અંબાજીમાં સ્ટેટ બેંકનું ATM શોભા ગાઠીયા જેવું, લાંબા સમય થી બંધ હાલતમાં, યાત્રીકોને થઇ રહી છે મુશ્કેલી

Ambaji SBI ATM: હાલ તબક્કે લાંબા સમય થી આ ATM માત્ર શોભા ના ગાંઠિયા જેવું હોય તેમ બંધ હાલત માં જોવા મળી રહ્યું છે અહેવાલ- ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 14 નવેમ્બરઃ … Read More

Char-dham Yatra: દર્શનાર્થીઓ માટે રાહતના સમાચાર, હાઇકોર્ટે ચારધામની યાત્રા પર સંખ્યાનુ નિયંત્રણ હટાવી લેવાયુ

Char-dham Yatra: ભાવિકોએ પણ આ યાત્રા કરવા માટે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે તેવુ સર્ટિફિકેટ રાખવુ પડશે નવી દિલ્હી, 05 ઓક્ટોબરઃ Char-dham Yatra: કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા … Read More

Heavy Rain in Ambaji: સતત ત્રીજા દિવસે પણ અંબાજી પંથકમાં વરસાદ વરસ્યો, ટુકડે ટુકડે વરસાદ આવતા ખેડૂતોમાં આનંદની લાગણી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 10 સપ્ટેમ્બરઃ Heavy Rain in Ambaji: યાત્રાધામ અંબાજી માં વિધિવત ચોમાસા ની શરૂઆત થઇ હોય તેવું વાતાવરણ સર્જાયું છે સતત ત્રણ વખત થી ભારે વરસાદ અંબાજી … Read More

કેદારનાથ બાદ આજે બદ્રીનાથ(badrinath) ધામના કપાટ વિધિ વિધાનથી બ્રહ્મ મુહૂર્તમાં ખુલ્યા, જુઓ ફોટોઝ

ધર્મ ડેસ્ક, 18 મેઃ દેશમાં તણાવનો માહોલ છે એક તરફ કોરોના જેવી મહામારીનો અંત નથી તો બીજી તરફ વાવાઝોડાથી ભયનો માહોલ ચારે તરફ નુકસાની જ થઇ રહી છે. તેવામાં ઇશ્વરના … Read More

યાત્રા ધામે જવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો આ તારીખે ખુલી રહ્યા છે બદ્રીનાથ(Badrinath) ધામના કપાટ

ધર્મ ડેસ્ક, 17 ફેબ્રુઆરીઃ કોરોના કાળના કારણે ચારધામ યાત્રા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે કોઇપણ યાત્રાધામે દર્શનયાત્રીઓને જવાની પરવાનગી ન હતી. પરંતુ હવે કોરોનાના કહેરમાં રાહત જોવા મળી … Read More

ડાકોર-દ્વારકાનો અદ્યતન વિકાસ વારાણસી-ગંગાઘાટની પેટ્રન પર કરવાના આયોજનનું પ્રેરક સૂચન કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની કામગીરી સમીક્ષા બેઠક-: રાજ્યના યાત્રાધામોના ઇન્ટીગ્રેટેડ હાઇલેવલ ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રીશ્રીનું સૂચન :-……યાત્રાધામોમાં દેવદર્શન સાથે પ્રવાસનનો હોલિસ્ટીક એપ્રોચ અપનાવી યાત્રાધામ વિકાસ કામો કરવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન … Read More