પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

સુરેન્દ્રનગર  જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને સંકલન:માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, ૨૧ સપ્ટેમ્બર:સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સરકારશ્રીની સુચનાનુસાર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને માહેઃ-સપ્ટેમ્બર-૨૦૨૦ના માસ માટે ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના‘‘ (PMGKAY) હેઠળ તા.૩૦/૯/૨૦૨૦ … Read More

સુરત જિલ્લામાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું

સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જુલાઈ-૨૦માં ૧,૯૭,૨૫૯ રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુંઃ કોરોનાના કપરા દિવસ દરમિયાન અનાજ પુરવઠો અમારા માટે સંજીવની સમાન બની રહેશે: લાભાર્થી … Read More

રાજ્યના ગરીબ-ઘરવિહોણા પરિવારો માટે ગુજરાતે ૩ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા:મુખ્યમંત્રીશ્રી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ૪૧૬આવાસો- પાટડી તાલુકા સેવાસદનના ઇ-લોકાર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી રૂ. ૧૮.૧૭ કરોડના ખર્ચે ૪૧૬ આવાસો-રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે પાટડી તાલુકા સેવાસદન કોરોનાની મહામારી વચ્ચે પણ સતર્કતા-સાવધાનીપૂર્વક રોજીંદી … Read More