કોરોના મુક્ત(corona free) થયેલી દર્દીએ હોસ્પિટલની સારવાર અને હેલ્થકેર વર્કરોનો અનોખી રીતે આભાર વ્યક્ત કર્યો..!
આઇ.સી.યુ.માં પહોંચ્યા બાદ જીવવાની આશા છોડી ચૂકી હતી :તબીબોના અથાગ પરિશ્રમ અને સ્ટાફ મિત્રો દ્વારા મળેલ સારસંભાળે મને નવજીવન(corona free) આપ્યું – મેનકા શર્મા અહેવાલઃ અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, 22 એપ્રિલઃ … Read More