कोविड-19:पिछले 24 घंटों के दौरान महाराष्ट्र में सबसे अधिक 391 मौतें हुई हैं

कोविड-19 पर अपडेट भारत में बड़ी संख्या में लगातार ठीक हो रहे हैं रोगी ठीक होने वाले रोगियों की कुल संख्या 37 लाख से अधिक हुई हर रोज ठीक होने … Read More

પ્રધાનમંત્રીશ્રી ના આગામી ૭૦ માં જન્મ દિવસ નિમિત્તે સયાજી હોસ્પિટલમાં સ્વચ્છતા પર્વનો પ્રારંભ

પ્રધાનમંત્રીશ્રી ના આગામી ૭૦ માં જન્મ દિવસ નિમિત્તે નર્મદા વિકાસ મંત્રીશ્રીએ સયાજી હોસ્પિટલમાં સ્વચ્છતા પર્વનો પ્રારંભ કરાવ્યો ઉઘાડ નીકળે એટલે સયાજી હોસ્પિટલ પરિસરના આંતરિક રસ્તાઓનું સમારકામ હાથ ધરવા આપી સૂચના … Read More

વેન્ટિલેટર પરના દર્દીને ૨૪ કલાકમાં ૩૬ હજાર લીટર ઓક્સિજન વાયુ સ્વરૂપે અપાય છે

રાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮ કરોડ લીટર પ્રાણવાયુ વેન્ટિલેટર પરના દર્દીને ૨૪ કલાકમાં ૩૬ હજાર લીટર ઓક્સિજન વાયુ સ્વરૂપે અપાય છે  PDU ખાતે ૧૧૦૧૦ પ્રવાહી લીટરની ૧ અને … Read More

બંટી ઔર બબલી-2’નું શૂટિંગ પૂર્ણ,ક્લિક કરી જાણો કોરોનાકાળમાં કલાકારોનો કેવો રહ્યો અનુભવ?

અહેવાલ: હેમાલી ભટ્ટ ૧૨ સપ્ટેમ્બર:કોરોનાકાળ વચ્ચે સૈફઅલી ખાન,રાની મુખર્જી,સિદ્ધાંત ચતુર્વેદી સ્ટારર ફિલ્મ બંટી ઓર બબલી-2નું શૂટિંગ પૂર્ણ થયુ છે.કોરોનાને ધ્યાને રાખીને આ ફિલ્મ માટે નિર્માતાઓએ આઉટડોરને બદલે ઈનડોર શૂટિંગ કર્યુ. … Read More

કામરેજ તાલુકાના વેલંજાથી જનજાગૃતિ કેળવવા કોવિડ-૧૯ વિજય રથનું પ્રસ્થાન કરાયું

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૧ સપ્ટેમ્બર: કોરોના જનજાગૃતિના હેતુથી કોવિડ-૧૯ વિજય રથનું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજાથી સરપંચશ્રી રાહુલભાઈ સોલંકીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું. કોરોના સામેની … Read More

કોરોના આફતમાં…..આશીર્વાદ સમો બનતો કોવિડ-૧૯ સબંધી કન્ટ્રોલ રૂમ

તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા લોકોને મળી રહી છે સચોટ જાણકારી સાથે માર્ગદર્શન સાત દિવસમાં ૯૫૦ કોલ આવ્યા -નોડલ ઓફિસર શ્રી એન.એફ.ચૌધરી રાજકોટ, ૧૧ સપ્ટેમ્બર કોઇપણ આફત કે અકસ્માતના બનાવમાં ઘટના અંગે ખોટી અફવા … Read More

કોવીડ વોર્ડને જંતુમુક્ત અને દર્દીઓને રોગમુક્ત કરવા પાયાની ભુમિકા ભજવતો કોવીડ-૧૯ હોસ્પિટલનો ધોબી પ્લાન્ટ

સોડિયમ હાયપોક્લોરાઈટ જેવા કેમિકલ દ્વારા કોરોના દર્દીઓની ૨૦૦થી વધુ બેડશીટ, રૂમાલ, ટુવાલ અને કવરનું નિયમિત થાય છે વોશિંગ અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૧ સપ્ટેમ્બર સુક્ષ્મ અને નરી આંખે પણ ન જોઈ શકાય તેવા વાયરસો અને … Read More

રાજ્યના પૂર્વ અધિક મુખ્ય સચિવ ડો.એસ.કે.નંદાએ આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને પાઠવ્યો પત્ર

લક્ષણો વગરના અથવા આછા લક્ષણો ધરાવતા કોવિડ કેસોમાં દેશી ઔષધ પરંપરાઓનો શક્ય તેટલો વધુ વિનિયોગ કરીને લોકોને ખર્ચના ખાડામાંથી બચાવવા જોઈએ ખૂબ ગંભીર કેસોમાં જ વેન્ટિલેટર સારવાર જરૂરી બને છે … Read More

રાજકોટની ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલમાં દરરોજ ૫૦૦ બેડ પર દર્દીઓને પીરસાય છે તરોતાજા ફ્રુટ

રાજકોટમાં કોરોનાના દર્દીઓની પળે પળની ખેવનામાં ઝંકૃત થતી રાજ્ય સરકારની સંવેદના મોસંબી અને કેળા લીંબુ પાણી સાથે પહોંચતા દર્દીઓના ચહેરા પર સંતોષની લાગણી : બે ડે. કલેકટર સહિત નવ સભ્યોની ટીમ સીસીટીવી કેમેરા … Read More