केजरीवाल ने स्वास्थ्य विभाग की बैठक कर कोरोना के संक्रमण को हर हाल में रोकने के दिए निर्देश
– कोरोना के संक्रमण को रोकने के लिए जो भी कदम उठाए जा सकते हैं, वो उठाए जाएं, सरकार अस्पतालों को हर तरह से मदद करेगी – अरविंद केजरीवाल – … Read More
– कोरोना के संक्रमण को रोकने के लिए जो भी कदम उठाए जा सकते हैं, वो उठाए जाएं, सरकार अस्पतालों को हर तरह से मदद करेगी – अरविंद केजरीवाल – … Read More
રાજકોટ મેડીકલ ક્ષેત્રે હબ બનવા જઈ રહ્યું છે -કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર માટે મેટ્રોસિટીમાં નહી જવુ પડે:નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટમાં કોવીડ અને કેન્સરના દર્દીઓના લાભાર્થે … Read More
सिटी सेंटर में 19, तीसरा हॉस्पिटल में एक मिला पॉजिटिव चिरकुंडा चेकपोस्ट में 6, एनएच-2 चेक पोस्ट में 3 मिले कोरोना पॉजिटिव रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद,08 सितम्बर: जिले में … Read More
સંકટના સમયે પોતાની અને પોતાના પરિવારની ચિંતા છોડી ગૌરવભેર ફરજ નિભાવવાનો સફાઇ કર્મીઓને આનંદ રાજકોટ,૦૮સપ્ટેમ્બર:કોરોના વાયરસના સંકટમાં પ્રથમ હરોળના યોદ્ધાઓ એવા અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ અદા કરતા એવા સફાઈ કર્મયોગીઓની કોરોના સામેનો જંગ જીતવામાં મહત્વની ભૂમિકા રહેલી છે, ત્યારે પોતાની અને પોતાના પરિવારની ચિંતા છોડીને આનંદ અને ગૌરવ સાથે કોવિડ કેર સેન્ટરમાં સફાઈ કર્મીઓ ફરજ નિભાવી રહ્યા છે. કોવિડ ડેડીકેટેડહોસ્પિટલમાં સાફ સફાઈની કામગીરીની દેખરેખ રાખવાની અને સફાઈના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળી રહેલા સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી સંજય રાજાણી કહે છે કે, તાલીમબદ્ધ સફાઈ કર્મીઓને જ કોવિડ વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે. કોવિડ વોર્ડનો કચરો અને બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ થાય તેની પુરતી તકેદારી લેવામાં આવે છે. સફાઈ કર્મીઓને ફરજ સોંપતા પહેલાં બાયોમેડીકલ વેસ્ટ, પીપીઈ કીટ કેમ પહેરવી, ડોફિંગ, ડોનિંગ વગેરેની નર્સિંગ સુપ્રીટેડન્ટ, એચ. આર. મેનેજર અને આઈ.સી.એન. દ્વારા તાલીમ આપવામાં આવે છે. ત્યાર બાદ કોવિડ વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં સરવન્ટ તરીકે ફરજ બજાવતા પાર્વતીબેન ખીમસૂરિયા કહે છે કે, અમે કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય સ્વભાવિક રીતે પરિવારજનોને કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ભય રહેતો હોય છે. પણ અહીંયા અમારી પૂરતી કાળજી અને પ્રિકોસન લેવામાં આવે છે. મારા ભાગે કોવિડ -૧૯થી સક્રમિતોને જમાડવા અને અશકત કે ચાલી ના શકતા તેવા દર્દીઓને શૌચાલય લઈ જવાની સેવા, ઉપરાંત કોવિડ વોર્ડની સાફ સફાઈની કચરા પોતાની કામગીરી કરવાની રહે છે, ત્યારે આ સંકટના સમયે આ કામગીરી કરવાનું ગૌરવ અનુભવી રહી છું, તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ કર્મી ડાયાભાઈ સરવૈયા કહે છે કે, શૌચાલયની સાફ સફાઈ, કચરા પોતા અને સેમ્પલિંગ લઈ જવા સંબંધિ કામગીરી કરવાની રહેતી હોય છે. સાથે અમે પણ કોરોનો વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહી શકે તે માટે ઘરમાં પણ સામાજિક અંતર જાળવવાની સાથે અન્ય પણ પ્રિકોસન લઈ રહ્યા છીએ. જેથી ખુદને અને પોતાના પરિવારને પણ સુરક્ષિત રાખી શકાય. રાજય સરકારના સંવેદનશીલ અભિગમ અંતર્ગત સફાઇના કર્મ થકી રાજકોટમાં કોરાના દર્દીઓની સેવા થઇ રહી છે.
કોરોના દર્દીઓની આરોગ્યલક્ષી સારવાર સાથે માનસીક મનોસ્થિતિની જાળવણી અત્યંત કપરી કામગીરી બની રહે છે:ડો. ભરત ગોહેલે અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ તા.૭ સપ્ટેમ્બર : “ઇશ્વરે મને સારા કાર્ય માટે તક આપી છે. ત્યારે પરિવારથી … Read More
मुख्यमंत्री अरविंद केजरीवाल दिल्ली के लोगों को कोरोना के प्रति कर रहे जागरूक, काँल मैसेज समेत अन्य माध्यमों से दे रहे कोरोना से बचने का संदेश – दिल्ली के एक … Read More
पिछले 2 हफ्तों में 1.33 करोड़ लोगों की कोविड जांच की गई 07 SEP 2020 by PIB Delhi भारत उन कुछ देशों में से एक है जहां बड़ी संख्या में … Read More
કોરોનાગ્રસ્ત શરીરના રિસર્ચ દ્વારા સારવારની પધ્ધતિમાં બદલાવ લાવી કોરોનાને હરાવવા વધુ સઘન પગલાં લેવાશે અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર: કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા તથા સંક્રમણ અટકાવવા માટે સમગ્ર … Read More
અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૬ સપ્ટેમ્બર,જામનગર જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ ને લઈને જામનગર જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા આજે એક સંદેશો જારી કરવામાં આવ્યો છે જિલ્લા કલેકટર રવિશંકરે જારી … Read More
અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૫ સપ્ટેમ્બર,જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે કોરોના ના કેસ થતા જોડિયા પોલીસ દ્વારા સંઘન પેટ્રોલીગ કરવામાં આવ્યું હતુંસતત દેશ ભરમાં કોરોના વાઇરસ ની ભયંકર … Read More