કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની આપી ધમકી, CRPFની મુંબઇ ઓફિસ ખાતે મોકલ્યો હતો આ ધમકીનો મેઈલ

નવી દિલ્હી, 06 એપ્રિલઃ મંગળવારે સીઆરપીએફની મુંબઈ ઓફિસમાં ઈમેઈલ દ્વારા ધમકી મળી છે. મેઇલમાં ધાર્મિક સ્થળ જેવી કોઈ જગ્યાએ હુમલાની વાત કરાઈ છે. સીઆરપીએફ(CRPF) મુખ્યાલયમાં એક ધમકીભર્યો ઈમેઈલ આવ્યા બાદ … Read More

Bijapur: સુરક્ષાદળોના જવાનોની ટુકડી પર નક્સલવાદીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો, 5 જવાન શહીદ થયા અને 12 ઘવાયા- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 04 એપ્રિલ: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર(Bijapur) અને સુકમા જિલ્લાના સરહદી ક્ષેત્રોમાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન પાંચ જવાન શહીદ થઈ ગયા, જ્યારે 12 જવાનો … Read More