આદર્શ નિવાસી કન્યા શાળા અને ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના ગાંધીનગરથી E લોકાર્પણ સંપન્ન

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૩ આદર્શ નિવાસી કન્યા શાળા-પાંચ ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના ગાંધીનગરથી E લોકાર્પણ સંપન્ન રૂ. ૬૧.૭પ કરોડના ખર્ચે નવનિર્મિત સંકુલોમાં ૧ર૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભ્યાસ-આવાસની અદ્યતન સવલત … Read More

મહેસાણા જિલ્લામાં કોવિડની પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લાના નાગરિકો માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ સહિત કોવિડ-૧૯ની સુચવેલ માર્ગદર્શિકાનું પાલન કરવાનો અનુંરોધ કરતા રાજ્યના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમ જિલ્લામાં કોવિડના દર્દીઓનો મૃત્યુદર શૂન્ય કરવા તમામ પ્રયત્નો કરીએ- મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમ … Read More

વિશ્વના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ની બ્રાન્ડ ઇમેજ ઊભી કરે:મુખ્યમંત્રીશ્રીનું આહવાન

રાજ્યના ઊદ્યોગો કવોલિટી-માર્કેટીંગ-પ્રાઇસીંગમાં વિશ્વના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ની બ્રાન્ડ ઇમેજ ઊભી કરે:-મુખ્યમંત્રીશ્રીનું આહવાનમોરબીની છત્તર-મીતાણા GIDCમાં ૧ર૭ MSMEને પ્લોટ ફાળવણીનો ડ્રો દહેજ-સાયખામાં ૪૦ MLD ક્ષમતાના બે CETP પ્લાન્ટના ગાંધીનગરથી … Read More

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગરની મુલાકાતે

જામનગર શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણ ને લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે મિટિંગોનો દોર જામનગર,૧૩ જુલાઈ ૨૦૨૦ જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ દિનપ્રતિદિન વધતું જતું હોવાથી અને લોકલ … Read More

आत्‍मनिर्भर भारत पैकेज – अब तक की प्रगति

वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण ने वित्त और कॉरपोरेट कार्य मंत्रालयों से संबंधित ‘आत्‍मनिर्भर भारत पैकेज’ के कार्यान्वयन की समीक्षा की 12 JUL 2020 by PIB Delhi माननीय प्रधानमंत्री श्री … Read More

कोविड-19 के 5.3 लाख से ज्यादा लोग ठीक हुए; सक्रिय मामलों की संख्या 2.9 लाख है

ठीक हुए मामलों की संख्या, सक्रिय मामलों की तुलना में 2.4 लाख ज्यादा है पिछले 24 घंटों में 19,000 से ज्यादा लोग ठीक हुए प्रति दस लाख पर 8396.4 परीक्ष … Read More

આવતી કાલે મુખ્યમંત્રીશ્રી ૩ આદર્શ નિવાસી કન્યાશાળા તેમજ ૫ કુમાર છાત્રાલય ના ઇ -લોકાર્પણ ગાંધીનગર થી કરશે.

ગાંધીનગર,૧૨ જુલાઈ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સોમવારે 13 જુલાઈએ રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રહેવા જમવાની સુવિધા સરકાર દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવતા 3 … Read More

धर्मेंद्र प्रधान की दुनिया भर में फैले भारतीय छात्रों से अपील- आओ, भारत में नवाचार करो

12 JUL 2020 by PIB Delhi पेट्रोलियम एवं प्राकृतिक गैस और इस्पात मंत्री श्री धर्मेंद्र प्रधान ने दुनिया के शीर्ष विश्वविद्यालयों में पढ़ाई कर रहे भारतीय छात्रों से देश में … Read More

रेमाटायड अर्थराइटिस की तीव्रता को कम करने के लिए नैनोपार्टिकल का प्रतिपादन किया गया

आईएनएसटी वैज्ञानिकों ने रेमाटायड अर्थराइटिस की तीव्रता को कम करने के लिए नैनोपार्टिकल का प्रतिपादन किया 12 JUL 2020 by PIB Delhi भारत सरकार के विज्ञान एवं प्रौद्योगिकी विभाग की … Read More

જામનગરમાં સતત બીજા દિવસે જાહેરનામનો ભંગ કરતી દુકાનો શીલ કરાઇ

રિપોર્ટ:જગત રાવલ જામનગર જામનગર, ૧૨ જુલાઈજામનગરના કાશીવિશ્વનાથ રોડ અને વિકટોરિયા પુલ નજીકના વિસ્તારમાં આવેલી રાજ હાર્ડવેર અને કનૈયા હોટેલ કે જ્યાં કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, અને લોકોના ટોળેટોળા … Read More