Statue of Unity open on Devdiwali: દેવદિવાળીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે

Statue of Unity open on Devdiwali: લોકલાગણીને ધ્યાને રાખીને 27 નવેમ્બર, સોમવાર દેવદિવાળીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે. 28 નવેમ્બર 2023,મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો … Read More