Somnath Swabhiman Parv: ઉત્તરપ્રદેશથી 1000થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા

Somnath Swabhiman Parv: 1000 થી વધુ ભક્તો સોમનાથ તીર્થની ત્રિ-દિવસીય આધ્યાત્મિક યાત્રા પર યાત્રાના પ્રથમ દિવસે ભક્તોએ મહાદેવના દર્શન, જલાભિષેક, આરતી અને 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોનો લીધો લાભ… સોમનાથ, 22 એપ્રિલ: Somnath Swabhiman … Read More

બાબુભાઈ દેસાઈની અનન્ય કૃષ્ણ ભક્તિ

જગતમંદિર દ્વારકામાં વર્ષની પહેલી અને છેલ્લી ધજા બાબુભાઈ દેસાઈ ચડાવે છે દ્વારિકા,૧૩ નવેમ્બર: સામાન્ય રીતે રાજકારણના ક્ષેત્રમાં સક્રિય નેતાઓ પ્રભુ ભક્તિના માર્ગે વત્તાઓછા પ્રમાણમાં જોડાયેલા હોય છે. પરંતુ કાંકરેજના પૂર્વ … Read More

કોરોનાના કેહર વચ્ચે જામનગરના ભક્તો એ ઈશ્વર વિવાહ દ્વારા કરી આરાધના…

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૪ ઓક્ટોબર: છોટીકાશી ગણાતા જામનગરમાં 350વર્ષથી પુરાણી જલાની જારમાં યોજાતી પરંપરાગત ગરબીમાં ઈશ્વર વિવાહનું અનેરું મહત્વ છે. ત્યારે આ વર્ષે પ્રાચીન ઈશ્વર વિવાહમાં કોરોનાનું ગ્રહણ … Read More