કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશી(Manish doshi)એ CM રૂપાણીને લખ્યો પત્રઃ રિપીટર વિદ્યાર્થીઓને પરીક્ષામાં રાહત આપવાની કરી માંગ- વાંચો વિગતે

ગાંધીનગર, 23 જૂનઃManish doshi: કોરોનાના વધતા કેસોના કારણે કેન્દ્ર તથા ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. હવે પ્રશ્નએ હતો કે જે વિદ્યાર્થી ઘરે … Read More

કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રકાશીત “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? (After 10th) કારકિર્દી માર્ગદર્શન ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે બનશે પથદર્શક

• “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦(After 10th) પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ … Read More

Price: પેટ્રોલ, ડીઝલ, ગેસ સીલીન્ડરમાં ઉઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે: ડૉ. મનિષ દોશી

ગુજરાતની ભાજપ સરકાર (Price) પેટ્રોલ-ડીઝલમાં ૨૫ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને. ગુજરાતની ભાજપ સરકારે બે વર્ષમાં પેટ્રોલ ૮૩૮૧.૯૬ કરોડ અને ડીઝલ પર … Read More

વિદ્યાર્થીઓના એક સત્ર ફી માફી માટે કોંગ્રેસપક્ષ આગામી સમયમાં આંદોલનાત્મક – ધરણાનો કાર્યક્રમ આપશે: ડૉ. મનિષ દોશી

રાજ્યમાં વિવિધ અભ્યાસક્રમોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા પાંચ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તાત્કાલીક એક સત્ર ફી માફી માટે કોંગ્રેસપક્ષના મુખ્ય પ્રવકતા ડૉ. મનિષ દોશીની માંગ. અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: MBBS / MD / MS … Read More

કેન્દ્રની ભાજપ સરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર વધારો ઝીંકી નાગરીકોના ખિસ્સામાંથી ૨૦ લાખ કરોડ સેરવી લીધા: ડૉ. મનિષ એમ. દોશી

કેન્દ્રની ભાજપ સરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકાનો એકસાઇઝ વધારો ઝીંકી નાગરીકોના ખિસ્સામાંથી ૨૦ લાખ કરોડ સેરવી લીધા: ડૉ. મનિષ એમ. દોશી ગેસ,-પેટ્રોલ-ડીઝલમાં સતત … Read More

માસ્કના દંડમાં ડુપ્લીકેટ રસીદના નામે કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવ્યા ? સરકાર કેમ તપાસ કરતી નથી ?: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૨૬ ડિસેમ્બર: માસ્કના દંડમાં એક જ નંબરવાળી બે રસીદ આપવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન ગુજરાતમાં માસ્ક વિના ફરે તો 1 હજારનો દંડ કરવામાં આવે છે જાગૃત નાગરિકને … Read More

ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી સુશાસન દિવસે હિસાબ આપવાને બદલે આક્ષેપોની રાજનીતિ અંગે જવાબ આપતા: ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૨૫ ડિસેમ્બર: ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી સુશાસન દિવસે હિસાબ આપવાને બદલે આક્ષેપોની રાજનીતિ અંગે જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખેડૂત, … Read More

ગુજરાતનાં 52 લાખ વિધાર્થીને મધ્યાહન ભોજનની યોજનાનો લાભ છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી મળી રહ્યો નથી: ડો. મનિષ દોશી

અમદાવાદ, ૧૩ ડિસેમ્બર: વૈશ્વિક મહામારી કોરોનામાં જ્યારે ધંધા રોજગાર ઠપ્પ થયા છે સૌથી પહેલા શાળા-શિક્ષણ સંસ્થાનો બંધ થઈ અને હજુ સુધી ક્યારે ખુલશે એ અનિર્ણત છે ત્યારે ગુજરાતનાં 52 લાખ … Read More

ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૦૮ ડિસેમ્બર: ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું, અંગ્રેજોના સમયમાં જેમ ઈસ્ટ ઈન્ડિયા કંપની આખા દેશના … Read More

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રકાર

ત્રણ મહિનામાં હોસ્પીટલોમાં આગના સાત બનાવોમાં ૧૩ દર્દીઓએ જીવ ગુમાવ્યા દરેક દુર્ઘટના પછી સરકાર દ્વારા તપાસના આદેશ ફક્ત કાગળ ઉપર , એકપણ ઘટનાનો અહેવાલ હજુસુધી જાહેર થયો નથી અમદાવાદ, ૨૭ … Read More