કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશી(Manish doshi)એ CM રૂપાણીને લખ્યો પત્રઃ રિપીટર વિદ્યાર્થીઓને પરીક્ષામાં રાહત આપવાની કરી માંગ- વાંચો વિગતે
ગાંધીનગર, 23 જૂનઃManish doshi: કોરોનાના વધતા કેસોના કારણે કેન્દ્ર તથા ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. હવે પ્રશ્નએ હતો કે જે વિદ્યાર્થી ઘરે … Read More