કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશી(Manish doshi)એ CM રૂપાણીને લખ્યો પત્રઃ રિપીટર વિદ્યાર્થીઓને પરીક્ષામાં રાહત આપવાની કરી માંગ- વાંચો વિગતે

ગાંધીનગર, 23 જૂનઃManish doshi: કોરોનાના વધતા કેસોના કારણે કેન્દ્ર તથા ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. હવે પ્રશ્નએ હતો કે જે વિદ્યાર્થી ઘરે … Read More

ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓ(ITI & Nursing Students) માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, વાંચો શું કહ્યું સીએમ રુપાણીએ..?

ગાંધીનગર, 08 જૂનઃITI & Nursing Students: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વ્યવસાયલક્ષી અભ્યાસ ક્રમો આઇ.ટી.આઇ. અને નર્સિંગના વિદ્યાર્થીઓ (ITI & Nursing Students) માટે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી … Read More

ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન(mass promotion) આપવા અંગે શિક્ષણમંત્રીનું મોટુ નિવેદન, જાણો શું કહ્યું ?

ગાંધીનગર, 16 મેઃગુજરાતમાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે રેગ્યૂલર રહેલા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમૉશન(mass promotion) આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. પરંતુ હવે વાત ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓ પર … Read More

Mass promotion: गुजरात सरकार का बड़ा फैसला, स्टूडेंट्स को दिया जाएगा मास प्रमोशन

Mass promotion: गुजरात सरकार का बड़ा फैसला, कक्षा 1 से 9 और 11वीं के स्टूडेंट्स को दिया जाएगा मास प्रमोशन अहमदाबाद, 15 अप्रैल: Mass promotion: गुजरात में 1 से 9 … Read More