Magnetic force: કોરોનાની રસી લેવાથી શરીરમાં કોઈ ચુંબકીય શક્તિ પેદા થતી નથી: એ માત્ર અફવા છે: ડો.શીતલ મિસ્ત્રી

Magnetic force: કોરોના વેકસીન લેવાના કારણે શરીરમાં કોઈપણ પ્રકારની ચુંબકીય શક્તિ પેદા થતી નથી. તેમજ રસી લેવાથી આવું બનતું હોવાના વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ કોઇ પુરાવા નથી. આ માત્રને માત્ર અફવા છે … Read More

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાગ્રસ્ત થયેલા ડો.શીતલ મિસ્ત્રીના ખબર અંતર પૂછ્યા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મેનેજમેન્ટ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી સતત કાર્યરત રહેલા અને કોરોનાગ્રસ્ત થયેલા ડો.શીતલ મિસ્ત્રીના ખબર અંતર પૂછ્યા જલ્દી સાજા થવાની શુભકામનાઓ આપવાની સાથે ફરીથી … Read More