નર્મદા જિલ્લા ના ૧૨૧ ગામો ને ઇકો સેન્સેટિવ ઝોન માં થી બહાર લાવો સાંસદ મનસુખ વસાવા ની માંગ.

ઈકો સેન્સિટિવ ઝોન ને કારણે આદિવાસીઓ માં અસંતોષ ની લાગણી છે અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૪ ડિસેમ્બર: નર્મદા જિલ્લાના 121 ગામોને ઇકો સેન્સેટીવ જોન માં સમાવવા કેન્દ્ર સરકારે જાહેરનામું … Read More