રાજ્યમાં ફાયર સેફ્ટીને લઇ મુખ્યમંત્રીએ લીધો મહત્વનો નિર્ણયઃ ૯ મીટર સુધીની ઉંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓએ Fire NOC લેવાનું રહેશે નહિ

ગાંધીનગર, 06 જૂનઃFire NOC: સીએમ વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે વધુ મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવાનું … Read More