Ganesh sthapan at ambaji: અંબાજીમાં ભગવાન શ્રીગણેશની પ્રતિમાને વાજતે ગાજતે સ્થાપના કરી પૂજા અર્ચન કરી પાંચમાં દિવસે ગણપતિજીનું વિસર્જન કરાશે

Ganesh sthapan at ambaji: અંબાજી માં ભાદરવી પુનમ નો મહામેળો ભરનાર હોઈ યાત્રિકો ને અડચણ રૂપ ન બને તેને લઈ ગણપતિ સ્થાપના 5 દિવસ માટે ની જ કરવામાં આવે છે … Read More