સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત જામનગરમાં કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત
જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ બની દેશ-રાજ્યની બીજી અને સૌરાષ્ટ્રની પ્રથમ જીરીયાટ્રિક વોર્ડ કાર્યરત કરનાર હોસ્પિટલ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર: જામનગરમાં હાલ કોરોના વાયરસનું સંકમણ ખૂબ જ વધ્યું … Read More