Ghanshyam nayak died: તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ‘નટુકાકા’ ઉર્ફ ઘનશ્યામ નાયકનું નિધન!

Ghanshyam nayak died: ઘનશ્યામ નાયક છેલ્લાં એક વર્ષથી કેન્સરની સારવાર કરાવતા હતા ટેલિવિઝન, 03 ઓક્ટોબરઃGhanshyam nayak died: ‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. … Read More