ખેડુતોને ગેરમાર્ગે દોરવાં” કોંગ્રેસે આ કાર્યક્રમને બદલે નર્મદા યોજનાને વર્ષો સુધી અટકાવવાં બદલ કોંગ્રેસે માફી માંગી જોઈએ: ભરત પંડયા

“ચાલો ખેતરે, ચાલો ગામડે-જુઠાણાં ફેલાવવાં, ખેડુતોને ગેરમાર્ગે દોરવાં”કોંગ્રેસે આ કાર્યક્રમને બદલે નર્મદા યોજનાને વર્ષો સુધી અટકાવવાં બદલખેડૂતો પાસે જઈને કોંગ્રેસે માફી માંગીને પ્રાયશ્ચિત કરવું જોઈએ. – ભરત પંડયા કોંગ્રેસને જે … Read More

મુખ્યમંત્રી શ્રીના ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયા.

અમદાવાદ, ૧૬ ડિસેમ્બર: ગેરકાયદેસર રીતે જમીન હડપ કરનારા ભૂમાફિયાઓ સામે કડક કાયદાકીય જોગવાઈ કરતો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં અને ખૂબ ખૂબ અભિનંદન આપતાં ભાજપના મુખ્ય પ્રદેશ … Read More

નગરપાલિકાઓના પદાધિકારીઓના ચયન માટે સંસદીય સમિતિની બેઠક યોજાઈ

ગુજરાતની ભાજપાશાસિત ૫૫ જેટલી નગરપાલિકાઓના પદાધિકારીઓના ચયન માટે પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલની નિયુક્તિ બાદ પ્રથમ સંસદીય સમિતિની બેઠક યોજાઈ-ભરત પંડયા બે દિવસીય પ્રદેશ સંસદીય સમિતિની બેઠક પૈકી આજરોજ તા. … Read More