Gujarat Highcourt PIL: ગુજરાતીને હાઇકોર્ટની વધારાની ભાષા બનાવવા હાઇકોર્ટમાં PIL

Gujarat Highcourt PIL: હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે બુધવારે આ કેસની પ્રાથમિક સુનાવણી કર્યા બાદ વધુ સુનાવણી ૧લી ડિસેમ્બરના રોજ મુકરર કરી છે. અમદાવાદ, 21 … Read More

Natural Farming Dialogue: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં સંવાદ યોજાશે

Natural Farming Dialogue: આવનારી પેઢી માટે શુદ્ધ પાણી, આહાર અને હવા બચાવી રાખવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે : આચાર્ય દેવવ્રત ગાંધીનગર, 11 ઓગસ્ટ: Natural Farming Dialogue: આપણે ઉત્પાદન વધારવા માટે … Read More

Natural Agriculture Sakhi Training: ખેતીમાં ખંતથી કામ કરતી મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સખી તરીકે ઘનિષ્ઠ તાલીમ અપાશે

Natural Agriculture Sakhi Training: ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે : આચાર્ય દેવવ્રતજી 27મી મેથી 15 જુલાઈ દરમિયાન 12,690 પ્રાકૃતિક કૃષિ સખીઓને પાંચ દિવસની ઘનિષ્ઠ તાલીમ અપાશે … Read More

Probationary IAS Officers meet Governor: દીકરીઓએ દરેક ક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપ્યા: રાજ્યપાલ

Probationary IAS Officers meet Governor: આઠ નવા પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારીઓમાં સાત મહિલાઓ : દીકરીઓની પ્રગતિ માટે પ્રસન્નતા વ્યક્ત કરતાં રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત કેડરના વર્ષ 2023ની બેચના પ્રોબેશનરી … Read More

Kotak Mahindra Bank: કોટક મહિન્દ્રા બેન્ક આણંદ જિલ્લાના 100 ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રશિક્ષણ અપાશે

Kotak Mahindra Bank: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કોટક મહિન્દ્રા બેન્કના કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અભિયાનનો શુભારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે આજે આણંદ જિલ્લાના ખેડૂત સંગઠનને સોઈલ ટેસ્ટિંગ … Read More

Morarji Desai Birth Anniversary: મોરારજીભાઈ દેસાઈની ૧૨૯ મી જન્મજયંતીની ગૂજરાત વિદ્યાપીઠમાં ગરિમામય ઉજવણી

Morarji Desai Birth Anniversary : મુખ્ય સભાગૃહનું નામાભિધાન ‘મોરારજી દેસાઈ મંડપમ્’ કરાયું : વિદ્યાપીઠના રેડિયોનું લૉન્ચિંગ : કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મહાનુભાવો દ્વારા સ્વચ્છાંજલિ અર્પણ ગાંધી વિચારના … Read More

Agnivir Training: INS વાલસુરા ખાતે 445 અગ્નિવીરોએ તાલીમ પૂર્ણ કરી

 Agnivir Training: INS વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો જામનગર, 21 ફેબ્રુઆરી: Agnivir Training: જામનગરમાં INS વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ … Read More

Natural agriculturist Kajalben: પ્રાકૃતિક ખેતી કરવાથી ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મળે છે : પ્રાકૃતિક કૃષિકાર કાજલબેન વાળા

Natural agriculturist Kajalben: પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીનો અનુભવ વર્ણવતા નાનાવડાના ખેડૂત ગીર-સોમનાથ, 15 ફેબ્રુઆરી: Natural agriculturist Kajalben: ગીર-સોમનાથ જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કોડિનાર તાલુકાના … Read More

Natural Agriculture: રાજયપાલની પ્રેરક ઉપસ્થિતિમાં ગીર-સોમનાથ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

Natural Agriculture: જન્મદિવસ તેમજ વર્ષગાંઠ જેવા અવસરે એક વૃક્ષ અવશ્ય વાવીએ ગીર સોમનાથ, 15 ફેબ્રુઆરી: Natural Agriculture: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના ખેડૂત ભાઈઓ, … Read More

International Life Saver Award: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 75થી વધુ સંસ્થાઓને ઇન્ટરનેશનલ લાઇફ સેવર એવોર્ડથી સન્માનીત કરાઇ

International Life Saver Award: અંદાજે 1 લાખ યુનિટ રક્ત એક્ઠું કરીને આ સંસ્થાઓએ માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરીને સૌને એક્તાનો પરિચય આપ્યો છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત International Life Saver … Read More