Kotak Mahindra Bank: કોટક મહિન્દ્રા બેન્ક આણંદ જિલ્લાના 100 ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રશિક્ષણ અપાશે

Kotak Mahindra Bank: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કોટક મહિન્દ્રા બેન્કના કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અભિયાનનો શુભારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે આજે આણંદ જિલ્લાના ખેડૂત સંગઠનને સોઈલ ટેસ્ટિંગ … Read More

Morarji Desai Birth Anniversary: મોરારજીભાઈ દેસાઈની ૧૨૯ મી જન્મજયંતીની ગૂજરાત વિદ્યાપીઠમાં ગરિમામય ઉજવણી

Morarji Desai Birth Anniversary : મુખ્ય સભાગૃહનું નામાભિધાન ‘મોરારજી દેસાઈ મંડપમ્’ કરાયું : વિદ્યાપીઠના રેડિયોનું લૉન્ચિંગ : કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મહાનુભાવો દ્વારા સ્વચ્છાંજલિ અર્પણ ગાંધી વિચારના … Read More

Agnivir Training: INS વાલસુરા ખાતે 445 અગ્નિવીરોએ તાલીમ પૂર્ણ કરી

 Agnivir Training: INS વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો જામનગર, 21 ફેબ્રુઆરી: Agnivir Training: જામનગરમાં INS વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ … Read More

Natural agriculturist Kajalben: પ્રાકૃતિક ખેતી કરવાથી ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મળે છે : પ્રાકૃતિક કૃષિકાર કાજલબેન વાળા

Natural agriculturist Kajalben: પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીનો અનુભવ વર્ણવતા નાનાવડાના ખેડૂત ગીર-સોમનાથ, 15 ફેબ્રુઆરી: Natural agriculturist Kajalben: ગીર-સોમનાથ જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કોડિનાર તાલુકાના … Read More

Natural Agriculture: રાજયપાલની પ્રેરક ઉપસ્થિતિમાં ગીર-સોમનાથ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

Natural Agriculture: જન્મદિવસ તેમજ વર્ષગાંઠ જેવા અવસરે એક વૃક્ષ અવશ્ય વાવીએ ગીર સોમનાથ, 15 ફેબ્રુઆરી: Natural Agriculture: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના ખેડૂત ભાઈઓ, … Read More

International Life Saver Award: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 75થી વધુ સંસ્થાઓને ઇન્ટરનેશનલ લાઇફ સેવર એવોર્ડથી સન્માનીત કરાઇ

International Life Saver Award: અંદાજે 1 લાખ યુનિટ રક્ત એક્ઠું કરીને આ સંસ્થાઓએ માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરીને સૌને એક્તાનો પરિચય આપ્યો છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત International Life Saver … Read More

PM Modi at Rashtriya raksha university: દેશના સુરક્ષા દળોને મજબૂત કરવા માટે ‘તણાવ મુક્ત તાલીમ પ્રવૃત્તિઓ’ આજના સમયની જરૂરિયાત : વડાપ્રધાન

PM Modi at Rashtriya raksha university: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું અત્યાધુનિક ભવન રાષ્ટ્રને સમર્પિત અંગ્રેજોના અન્યાય સામે ગાંધીજીના નેતૃત્વમાં થયેલા આંદોલને બ્રિટિશ સરકારને ભારતીયોની સામૂહિક શક્તિનો અહેસાસ કરાવ્યો હતો PM Modi … Read More

CM meet Governor: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ ની આજે રાજભવન ખાતે નૂતન વર્ષ શુભેચ્છા મુલાકાત લીધી હતી

CM meet Governor: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની આજે રાજભવન ખાતે નૂતન વર્ષ શુભેચ્છા મુલાકાત લીધી હતી ગાંધીનગર, ૦૮ નવેમ્બર: CM meet Governor: ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ એ … Read More

Swarnim vijay mashal: અમદાવાદ સાબરમતી તટ પર પહોંચેલી ‘સ્વર્ણિમ વિજય મશાલ’ ને રાજ્યની સાડા છ કરોડ જનતા વતી મુખ્યમંત્રીએ ગૌરવભેર આવકારી

” 1971ના યુદ્ધમાં ભારતીય સેના જે શૌર્યભાવથી લડી તેનું આજે પણ સ્મરણ કરવામાં આવે છે ” : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતSwarnim vijay mashal: ભારતીય સેનાની એરસ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇકની ચર્ચા વિશ્વભરમાં … Read More

Fruit vegetable year 2021: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2021ને ફળ અને શાકભાજી વર્ષ તરીકે જાહેર કરાયું

Fruit vegetable year 2021: સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળઝાડ સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર પ્રત્યે લોકજાગૃતિ કેળવવા રાજ્યપાલનો નવતર અભિગમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે અને મુખ્યમંત્રી નિવાસસ્થાને સપરિવાર ફળઝાડનું વાવેતર … Read More