Agnivir Training: INS વાલસુરા ખાતે 445 અગ્નિવીરોએ તાલીમ પૂર્ણ કરી

 Agnivir Training: INS વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો જામનગર, 21 ફેબ્રુઆરી: Agnivir Training: જામનગરમાં INS વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ … Read More

INS Valsura: 2001 ના વિશાળ ભૂકંપ બાદ ભારતીય નૌકાદળ દ્વારા મોડા ગામનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું

INS Valsura: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે 15 ઓગસ્ટ 21 ના ​​રોજ NWWA (SR) ના પ્રમુખ સપના ચાવલા દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહેવાલ: જગત રાવલ જામનગર, ૧૬ … Read More

INS Valsura: કોમોડોર ગૌતમ મારવાહા, VSMએ ભારતીય નૌસેના જહાજ વાલસુરાનું સંચાલન સંભાળ્યું

INS Valsura: કોમોડોર અજય પટનીએ 29 જાન્યુઆરી 2020ના રોજ INS વાલસુરાનું સંચાલન સંભાળ્યું હતું અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ અગ્રણી નૌસેના સ્થાપત્યમાં તેમણે તાલીમ અને પ્રશાસનિક કામગીરીમાં અપાર યોગદાન આપ્યું છે. અહેવાલ: … Read More