Kiri industries: રાજ્યપાલએ વાતાવરણમાંથી હવા શોષીને પ્રાણવાયુનું ઉત્પાદન કરતા પ્લાંટનું કર્યું લોકાર્પણ

Kiri industries: કિરી ઉદ્યોગ સમૂહ દ્વારા કોરોના સામેની લડતમાં યોગદાન રૂપે વડોદરાની સયાજી હોસ્પિટલ અને વારાણસીની હોસ્પિટલ માટે ઓકસીજન પ્લાન્ટ આપવામાં આવ્યા છે કિરી ઉદ્યોગ (Kiri industries) સમૂહે ઓકસીજન પ્લાન્ટ … Read More

Yoga day: યોગથી વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છેઃ રાજ્યપાલ

Yoga day: રાજભવન ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે વિવિધ આસનો પ્રસ્તુત કરી યોગને જીવનનો નિત્યક્રમ બનાવવા રાજ્યપાલનો અનુરોધ ગાંધીનગર, ૨૧ જૂન: Yoga day: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 21મી જૂન, … Read More

ગુજરાત યુનિવર્સિટીનો ૬૯ મો દિક્ષાંત (69th Convocation) સમારોહ સમ્પન્ન

દિક્ષાંત (69th Convocation) સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાર્થીઓને “તૈતરિય ઉપનિષદ”ના વિવિધ શ્લોકનો માર્મિક અર્થ વિસ્તારપૂર્વક સમજાવાયો આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને सत्यं वद, धर्मं चर, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો … Read More

भारतीय संस्कृति के पुरोधा हैं जनचेतना नायक भगवान श्री राम: आचार्य देवव्रत

सृष्टि नायक भगवान श्री राम के जीवन चरित्र एवं स्वरूप पर आयोजित ऑनलाइन अंतरराष्ट्रीय कांफ्रेंस में बतौर मुख्यातिथि गुजरात के राज्यपाल आचार्य देवव्रत ने किया विद्वानों को संबोधित 08 नवंबर: … Read More