PM Modi at Rashtriya raksha university: દેશના સુરક્ષા દળોને મજબૂત કરવા માટે ‘તણાવ મુક્ત તાલીમ પ્રવૃત્તિઓ’ આજના સમયની જરૂરિયાત : વડાપ્રધાન

PM Modi at Rashtriya raksha university: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું અત્યાધુનિક ભવન રાષ્ટ્રને સમર્પિત અંગ્રેજોના અન્યાય સામે ગાંધીજીના નેતૃત્વમાં થયેલા આંદોલને બ્રિટિશ સરકારને ભારતીયોની સામૂહિક શક્તિનો અહેસાસ કરાવ્યો હતો PM Modi … Read More

CM meet Governor: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ ની આજે રાજભવન ખાતે નૂતન વર્ષ શુભેચ્છા મુલાકાત લીધી હતી

CM meet Governor: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની આજે રાજભવન ખાતે નૂતન વર્ષ શુભેચ્છા મુલાકાત લીધી હતી ગાંધીનગર, ૦૮ નવેમ્બર: CM meet Governor: ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ એ … Read More

Swarnim vijay mashal: અમદાવાદ સાબરમતી તટ પર પહોંચેલી ‘સ્વર્ણિમ વિજય મશાલ’ ને રાજ્યની સાડા છ કરોડ જનતા વતી મુખ્યમંત્રીએ ગૌરવભેર આવકારી

” 1971ના યુદ્ધમાં ભારતીય સેના જે શૌર્યભાવથી લડી તેનું આજે પણ સ્મરણ કરવામાં આવે છે ” : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતSwarnim vijay mashal: ભારતીય સેનાની એરસ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇકની ચર્ચા વિશ્વભરમાં … Read More

Fruit vegetable year 2021: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2021ને ફળ અને શાકભાજી વર્ષ તરીકે જાહેર કરાયું

Fruit vegetable year 2021: સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળઝાડ સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર પ્રત્યે લોકજાગૃતિ કેળવવા રાજ્યપાલનો નવતર અભિગમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે અને મુખ્યમંત્રી નિવાસસ્થાને સપરિવાર ફળઝાડનું વાવેતર … Read More

Kiri industries: રાજ્યપાલએ વાતાવરણમાંથી હવા શોષીને પ્રાણવાયુનું ઉત્પાદન કરતા પ્લાંટનું કર્યું લોકાર્પણ

Kiri industries: કિરી ઉદ્યોગ સમૂહ દ્વારા કોરોના સામેની લડતમાં યોગદાન રૂપે વડોદરાની સયાજી હોસ્પિટલ અને વારાણસીની હોસ્પિટલ માટે ઓકસીજન પ્લાન્ટ આપવામાં આવ્યા છે કિરી ઉદ્યોગ (Kiri industries) સમૂહે ઓકસીજન પ્લાન્ટ … Read More

Yoga day: યોગથી વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છેઃ રાજ્યપાલ

Yoga day: રાજભવન ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે વિવિધ આસનો પ્રસ્તુત કરી યોગને જીવનનો નિત્યક્રમ બનાવવા રાજ્યપાલનો અનુરોધ ગાંધીનગર, ૨૧ જૂન: Yoga day: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 21મી જૂન, … Read More

ગુજરાત યુનિવર્સિટીનો ૬૯ મો દિક્ષાંત (69th Convocation) સમારોહ સમ્પન્ન

દિક્ષાંત (69th Convocation) સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાર્થીઓને “તૈતરિય ઉપનિષદ”ના વિવિધ શ્લોકનો માર્મિક અર્થ વિસ્તારપૂર્વક સમજાવાયો આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને सत्यं वद, धर्मं चर, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો … Read More

भारतीय संस्कृति के पुरोधा हैं जनचेतना नायक भगवान श्री राम: आचार्य देवव्रत

सृष्टि नायक भगवान श्री राम के जीवन चरित्र एवं स्वरूप पर आयोजित ऑनलाइन अंतरराष्ट्रीय कांफ्रेंस में बतौर मुख्यातिथि गुजरात के राज्यपाल आचार्य देवव्रत ने किया विद्वानों को संबोधित 08 नवंबर: … Read More