જામનગરમાં કોરોનાના દર્દીઓ માટે સારા સમાચાર, શું થયો સુવિધામાં વધારો જાણો…

રિપોર્ટ:જગત રાવલ‪૧૮ ઓગસ્ટ,જામનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા બનાવવામાં આવેલ 100 બેડની અધતન શ્રી સ્વામિનારાયણ કોવીડ હોસ્પિટલનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી એ ઇ-લોકાર્પણ કર્યુ આ તકે કૃષિમંત્રી આર.સી.ફરડુ, અન્ન … Read More

પોલીસ કર્મચારી અને તેની પત્નીએ સજોડે આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી

જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા પંચકોશી બી ડિવિઝન પોલીસ કર્મચારી અને તેની પત્નીએ સજોડે આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી પતિ-પત્ની બન્ને એ સાથેજ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતા ચાર માસ … Read More

જામનગરમાં ભારે વરસાદના પગલે એન.ડી.આર.એફ ની ટીમ તૈનાત….

રિપોર્ટ:જગત રાવલ, જામનગરહવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ભરમાં આગામી પાંચ દિવસ માટે અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે ત્યારે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફ ની એક ટિમ જામનગર ખાતે … Read More

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું.

 રિપોર્ટ:જગત રાવલ 17 ઓગસ્ટ:જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને તેની હેલ્થ એન્ડ એજ્યુકેશન પેનલ દ્વારા હાલ કોરોના જેવી મહામારી ને ધ્યાને લઈ ની:શુલ્ક માસ્ક અને સેનેટાઇઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું, … Read More

જામનગરના કોઝ વે માં ફસાઈ કાર… લોકો ટોળે વળ્યાં…

રિપોર્ટ:જગત રાવલજામનગર નજીકના પ્રસિદ્ધ યાત્રાધામ ઉમિયા મંદિર નજીક સીદસર ગામના કોઝવે માં આજે એક મોટરકાર પાણીમાં ફસાઈ હતી. સીદસર ગામે ભારે વરસાદના કારણે વેણુ નદી બે કાંઠે થઈ હતી અને … Read More

જામનગરમા પોલીસ પરેડ ગ્રાઉન્ડ માં ઉમંગભેર ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન

કૃષિ, વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના હસ્તે ત્રિરંગો લહેરાવાયો:કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા રિપોર્ટ:જગત રાવલરાષ્ટ્રના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી આન, બાન, શાન સાથે … Read More

જાણો ઓખા ના દરિયાકિનારે એવું તે શું મળી આવ્યું કે લોકો અચરજમાં પડી ગયા…

રિપોર્ટ:જગત રાવલ૧૪ ઓગસ્ટ,દ્વારકા નજીક ઓખા ના દરિયાકિનારા પાસે આજે બે અનોખા પક્ષી સ્થાનિક લોકોને જોવા મળતા તેવો અચરજમાં પડી ગયા હતા, સામાન્ય રીતે આ પ્રકારના અલગ પક્ષી જોયા ના હોઈ … Read More

જામનગરમાં કોરોનાના કહેર ને લઈને સાદાઈ થી જન્માષ્ટમીની કરવામાં આવી ઉજવણી…

રિપોર્ટ:જગત રાવલઆખું વિશ્વ આજે નંદ લલ્લા, બાલગોપાલ ભગવાન શ્રી ક્રુષ્ણ ભગવાન ના જન્મદિવસ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જામનગર માં પણ કોરોના કહેર વચ્ચે ભગવાન શ્રી ક્રુષ્ણ ની જન્મદિવસ … Read More

જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમની AIIMS ના રાજકોટ કેન્દ્રમાં નિમણુંક

જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સંસદસભ્ય પૂનમબેન માડમની AIIMS માં નિમણુંક થઈ છે રિપોર્ટ: જગત રાવલ રાજકોટ પાસે સાકાર થઇ રહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે મલ્ટીસ્પેશ્યાલીટી-સુપર સ્પેશ્યાલીટી તબીબી સેવા માટેના ખૂબ મહત્વના … Read More

કોરોનાની સામે તંત્રની કામગીરીની સમીક્ષા કરવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી જામનગરમાં

રિપોર્ટ:જગત રાવલ૦૮ ઓગસ્ટ,જામનગરમાં વધતા જતા કોરોનાના કેસ અને તંત્ર ની કામગીરી ની સમીક્ષા માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિ જામનગરની … Read More