Rajkot AIIMS: ₹6300 કરોડથી વધુના ખર્ચે રાજકોટ AIIMS સહિત 5 નવી AIIMSનું લોકાર્પણ

Rajkot AIIMS: વડાપ્રધાન નરેન્દ્રમોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ₹48,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર, … Read More

Partha Chatterjee scam case update: AIIMSના રિપોર્ટમાં પાર્થ ચેટરજી એકદમ તંદુરસ્ત, ED એ 14 દિવસની કસ્ટડી માંગી- વાંચો વિગત

Partaha Chatterjee scam case update: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારીની શાળામાં નોકરી સંબંધિત કથિત કૌભાંડના સંબંધમાં પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજી ધરપકડ કરવામાં આવી હતી નવી દિલ્હી, 26 જુલાઇઃ Partha Chatterjee … Read More

Selection in AIIMS: સુરતના 6 નર્સિંગ વિદ્યાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન

Selection in AIIMS: એઈમ્સની NORCET પરીક્ષામાં સુરત સિવિલના સરકારી નર્સિંગ કોલેજના છ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ Selection in AIIMS: એઈમ્સમાં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓએ એકસૂરે કહ્યું, “કોવિડ પરિસ્થિતિમાં સિવિલમાં સેવા આપી હતી, એજ … Read More

Health workers dont need to wear PPE kit: AIIMSના ડિરેક્ટરે કહ્યું-PPE કિટ પહેરવાની જરૂર નથી, N95 માસ્ક અને ફેસ શિલ્ડ પૂરતા છે- વાંચો સંપૂર્ણ વિગત

Health workers dont need to wear PPE kit: ગુલેરિયાએ કહ્યું કે આરોગ્ય કર્મચારીઓ વધુ સુરક્ષા માટે કોઈપણ ગ્લોવ્સ અને ગાઉનનો ઉપયોગ કરી શકે છે. પરંતુ PPE કીટ (Personal Protective Equipment)ની … Read More

Gorakhpur AIIMS: PM મોદીએ ગોરખપુરમાં AIIMS નું કર્યું ઉદ્ધાટન

Gorakhpur AIIMS: ગોરખપુરને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી. ગોરખપુર, ૦૭ ડિસેમ્બરઃ Gorakhpur AIIMS: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરની મુલાકાતે છે. તેમણે ગોરખપુરને લગભગ 10 … Read More

Aspergillus lentulus: દેશમાં ફંગસના ખતરનાક નવા સ્ટ્રેનની એન્ટ્રી, આ શહેરમાં આવ્યા બે કેસ- બંનેના સારવાર દરમિયાન થયા મોત- વાંચો વિગત

Aspergillus lentulus : એસ્પરગિલસ ફંગસની જ એક પ્રજાતિ છે જે ફેફસાને સંક્રમિત કરે છે, ફંગસના અન્ય સ્ટ્રેનની તુલનામાં તેનાથી થતો મૃત્યુદર વધુ હોય છે નવી દિલ્હી, 23 નવેમ્બરઃAspergillus lentulus: દિલ્હી એઈમ્સના … Read More

Covid-19 Booster Shot: શું ભારત માટે બૂસ્ટર ડોઝ આપવાનો યોગ્ય સમય છે? વાંચો દિલ્હી AIIMSના ડોક્ટર્સનું શું કહેવું છે આ બાબતે

Covid-19 Booster Shot: દિલ્હી એઇમ્સમાં ન્યુરોલોજી પ્રોફેસર અને ડોક્ટર પા શ્રીવાસ્તવે બૂસ્ટર ડોઝ ન આપવા પાછળનો તર્ક જણાવ્યો કે, જે લોકોને વેક્સીનના બંને ડોઝ લાગી ચૂક્યા છે તેમને બૂસ્ટર ડોઝ … Read More

woman reading hanuman chalisa on operation: મગજની ગાંઠની સર્જરી કરવામાં આવી, મહિલાએ હનુમાન ચાલીસા વાંચી- જુઓ વીડિયો

woman reading hanuman chalisa on operation: સર્જરી દરમિયાન મહિલા પણ હનુમાન ચાલીસાના પાઠ કરતી રહી. નવી દિલ્હી, 23 જુલાઇઃ woman reading hanuman chalisa on operation: રાજધાની દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા … Read More

વેક્સિનને લઇને AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા(Dr Randeep guleria)એ આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યું…?

નવી દિલ્હી, 15 મેઃ દેશમાં હાલ કોરોના વેક્સીન (Vaccine) ખૂબ અછત છે. પરંતુ આગામી બે મહિનામાં પર્યાપ્ત માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થઇ શકે છે. એમ્સ (AIIMS) ડાયરેક્ટર  રણદીપ ગુલેરિયા (Dr Randeep … Read More

જાણકારીઃ કોરોના દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન(CT Scan) કરાવતા પહેલા જાણો એઈમ્સના ડો. ગુલેરિયાએ શું કહ્યું? આ બાબતે- એક વાર જરુરથી વાંચો

નવી દિલ્હી, 04 મેઃ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે લોકોમાં ડરનો માહોલ છે, મોટી સંખ્યામાં લોકો સીટી સ્કેન(CT Scan) કરી રહ્યા છે. હકીકતમાં, ઘણા લોકોમાં કોરોના લક્ષણો હોવા છતાં પણ … Read More