Ganesh chaturthi zodiac signs: વિઘ્નહર્તાના આગમન સાથે જ આ રાશિ પર રહેશે ગણપતિ બાપ્પાની કૃપા

Ganesh chaturthi zodiac signs: આ ચાર રાશિના જાતકો પર રહેશે ગણપતિ દાદાની અસીમ કૃપા- જીવનના તમામ વિઘ્નો થશે દૂર ધર્મ ડેસ્ક, 11 સપ્ટેમ્બરઃ Ganesh chaturthi zodiac signs: હિન્દુ ધર્મમાં ગણેશ … Read More

Ganesh chaturthi 2021: શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી? સાથે વાંચો વિઘ્નહર્તાના પરિવાર વિશે..

Ganesh chaturthi 2021: કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત … Read More

tal sankut choth: 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ગોરી-ગણેશનો સંયોગ બનવાની તિથિ, વાંચો પૂજાનું મહત્વ સાથે વિધિ વિધાન

તલ સંકષ્ટી ગણેશ ચોથ(tal sankut choth)ના દિવસે ગણેશજીની વિધિ-વિધાનથી પૂજા કરવાથી જીવનમાં આવતા બધા જ કષ્ટોને દૂર ધર્મ દર્શન, 31 જાન્યુઆરીઃ આજના દિવસે એટલે કે પોષ મહિનાના વદ પક્ષની ચોથ … Read More

બુધવારે ભૂલથી આ કામ ન કરો, નહીં તો ઉભી થશે મોટી મુશ્કેલી

ધર્મ ડેસ્ક, 30 ડિસેમ્બરઃ હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને વિધ્નહર્તા કહેવામાં આવે છે. જેનો અર્થ એવા દેવ કે, જેમની ઉપસ્થિતિમાં ક્યારેય કોઈ વિધ્ન કે મુશ્કેલી નથી આવી શકતી. એવી માન્યતા પ્રચલિત … Read More