Phool kajali vrat: આજે ફુલકાજળી વ્રત, લગ્નજીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવાની કામના સાથે કરવામાં આવે છે આ વ્રત

Phool kajali vrat: આ વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે ધર્મ ડેસ્ક, 14 ઓગષ્ટઃPhool kajali vrat: આજે શ્રાવણ મહિનાના વદ પક્ષની ત્રીજ તિથિ છે. આ દિવસે ફુલકાજળી વ્રત … Read More

jaya-parvati vrat: જીવનના દરેક કષ્ટને દૂર કરે છે મહાદેવ, આવો જાણી ભગવાન શિવને પ્રસન્ન કરવાના સૌથી સરળ અને સિદ્ધ મંત્ર

jaya-parvati vrat: શિવજી તેમના ભક્તની ભક્તિથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તેમના ભગવાન ભોળાનાથને માત્ર એક લોટો જળ સુધી દરરોજ ચઢાવો તો પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે ધર્મ … Read More

The story of Shiva Parvati’s marriage: મહાશિવરાત્રીના પર્વે વાંચો શિવ-પાર્વતીજીના લગ્નની કથા

The story of Shiva Parvati’s marriage: સતીએ પણ શરીરનો ત્યાગ કરતાં સમયે સંકલ્પ કિર્યો હતો કે હું રાજા હિમાલયને ત્યાં જન્મ લઈને શંકરજીની અર્દ્ધાંગિની બનીશ ધર્મ ડેસ્ક, 01 માર્ચઃThe story … Read More

Ganesh chaturthi 2021: શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી? સાથે વાંચો વિઘ્નહર્તાના પરિવાર વિશે..

Ganesh chaturthi 2021: કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત … Read More

Devi parvati temple at somanth: વડાપ્રધાન મોદી આદ્યા શક્તિ દેવી પાર્વતી મંદિરનો કરશે શિલાન્યાસ, જાણો કેવી હશે સુવિધાઓ

Devi parvati temple at somanth: કેન્દ્ર સરકાર દ્વારા અહીં 50 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વોક વે, મ્યુઝિયમયમ સહિતનાં વિકાસકામોનું લોકાર્પણ અને નિર્માણ થનાર રૂ.21 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો શિલાન્યાસ ટુંક … Read More