મહારાષ્ટ્રના ગૃહમંત્રીનો CBIને પ્રશ્નઃ સુશાંતના કેસને 5 મહિના થઇ ગયા શું જાણવા મળ્યું?
મુંબઇ, 27 ડિસેમ્બરઃ જૂન મહિનામાં બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ ખાતે પોતાના ઘરે ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો. સુશાંતના મોતના સમાચારથી દેશભરમાં તેના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. … Read More