Jamnagar amtanirbhar gram yatra: જામનગરના અલિયાગામેથી આર.સી. મકવાણાના હસ્તે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ

Jamnagar amtanirbhar gram yatra: યાત્રા દ્વારા ગ્રામીણ વિસ્તારો વિકાસના પથ પર આગળ વધી આત્મનિર્ભર ગ્રામ- ગોકુળ ગામની પરિકલ્પના સાકાર કરશે: મંત્રી આર. સી. મકવાણા અહેવાલ: જગત રાવલ જામનગર, ૧૮ નવેમ્બર: … Read More