CM રુપાણી(CM rupani)એ કરી “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”ની મહત્વપૂર્ણ જાહેરાત, કહ્યું- કોરોનાથી માતા-પિતા ગુમાવનાર બાળકો નિરાધાર નહી સરકારી બાળકો છે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની NDA સરકારના સાત વર્ષ પૂર્ણ થવા અવસરે સંવેદનાપૂર્ણ અભિગમ સાથે નિરાધાર- અનાથ બાળકોના આર્થિક આધાર અને ભવિષ્યની કાદકિર્દી માટે સહાયરૂપ યોજના- મુખ્યમંત્રી બાલ સેવા યોજના કોરોનાકાળમાં … Read More