Mukhymantri bal seva yojna: કોરોનામાં પતિ(વાલી) ના અવસાન; મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સહાયની જોગવાઇનો ટેકો મળતાં રાહત થઈ

Mukhymantri bal seva yojna: કોરોનામાં પતિ(વાલી) ના અવસાનથી સરોજબેન અને રાજપુરના મુવાડાના મહિલા અને તેમના સંતાનોના માથે જાણે આભ ફાટ્યું:મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની એક વાલીના અવસાનમાં સહાયની જોગવાઇનો ટેકો મળતાં … Read More